Pages
- મુખ્યપાનું
- પાઠ્યપુસ્તકો (સત્ર-૨)
- પત્રકો - કવિતા
- એકમ કસોટીઓ
- પરિપત્રો
- શૈક્ષણિક સામગ્રી
- C.C.C. પરિક્ષા સાહિત્ય
- સોફ્ટવેર for Mobile and PC
- BHAGAVADGEETA
- MIX MATERIALS
- NEWS PAPER
- કમ્પ્યુટર
- મોબાઇલ
- સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો
- અરસ - પરસ બદલી
- HTAT-TAT-TET-GPSC- Exam Materiyal
- BEST 1500 SITES
- All Universities
- LIVE TV CHENNALS
- gujarati indic
- PRAGNYA ABHIGAM
GOOGLE-SMS
GUPSHUP SMS
SUVICHAR
PRERANA
Tuesday, October 29, 2013
Monday, October 28, 2013
Saturday, October 26, 2013
Friday, October 25, 2013
Thursday, October 24, 2013
Monday, October 21, 2013
Vs new date: 29-10-2013
મિત્રો સુપ્રિમ કોર્ટમાં તા-21-10-2013 ની નોટિસ પ્રમાણે 118 કેસો અનિવાર્ય કારણોને લીધે 22 તારીખે ફાઇનલ કોઝલિસ્ટમાં મુકાયા નથી.તેની હવે પછી તારીખ જાહેર થશે.22 તારીખે હિયંરીંગ નહિ થાય તે નક્કી.
SLP (Civil)14124-14125 /2012Case History & Order(s)
STATUSPENDING
Cause Title
STATE OF GUJARAT & ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY
Advocate Details
Pet. Adv. MR. E.C. AGRAWALA
Res. Adv. MR. ANIL KUMAR MISHRA-I
Subject Category
LETTER PETITION & PIL MATTER-SLPs FILED AGAINST JUDGMENTS/ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL
Listing Details
Next Date of Listing29/10/2013
Final NEWS: B.R.P. nu merit list mukai gyu che... 100% checked and verified....
http://www.ssagujarat.org/MISNew/Main.aspx
Sunday, October 20, 2013
Thursday, October 17, 2013
Wednesday, October 16, 2013
Monday, October 14, 2013
Thursday, October 10, 2013
Tuesday, October 8, 2013
Saturday, October 5, 2013
પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ ! પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !
પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે
Fix Pay ne date is 22/10/2013
તા-7/10/2013 નારોજ કેસ વધુ હોવાથી આપણો કેસ તા-22/10/2013 નો રોજ લિસ્ટ થયો છે.ઘણા મિત્રોને એવુ હશે કે કેમ સીધા 22 તારીખે તો તેનુ કારણ એ છે કે તો એડવાન્સ કેસ લિસ્ટ એડવાન્સમાં બનતુ હોય છે માટે..
Sevakalin talim
Diwali Vacation ma Yojanar CRC Kaxa ni Talim ni Date ma
changes Thayo che.
13/10 thi 15/10 Sudhi Talim nu Aayojan htu te Hve
28/10 thi 30/10 Na Roj Yojase.
Aa Talim 3 Divas ni rehs
Wednesday, October 2, 2013
Bonus
કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૩૦ દિવસનું એડહોક બોનસ
કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૩૦ દિવસનું એડહોક બોનસ
નાણા મંત્રાલયે બહાર પાડેલો પરિપત્રઃ તમામ નોન ગેઝેટેડ કર્મચારીઓને નોન પ્રોડકટીવીટી લીન્કડ બોનસ
નવી દિલ્હી તા.ર૮ : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પ્રથમ મોંઘવારી ભથ્થુ ત્યાર પછી સાતમાં વેતનપંચની રચના હવે સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ૩૦ દિવસનું એડહોક બોનસ આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા ગઇકાલે બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં જણાવાયુ છે કે, નાણાકીય વર્ષ-ર૦૧ર-ર૦૧૩ માટે કેન્દ્રીય કર્મચારીઓને ૩૦ દિવસનું એડહોક બોનસ આપવામાં આવશે. સરકારી પરિપત્રમાં જણાવાયુ છે કે તમામ નોન ગેઝેટેડ કેન્દ્રીય કર્મચારીઓને ૩૦ દિવસનું નોન પ્રોડકટીવીટી લીન્કડ બોનસ આપવામાં આવશે. જે માટેની સીલીંગ રૂ.૩પ૦૦ની રહેશે.પરિપત્રમાં જણાવાયુ છે કે, જે કર્મચારીઓ ૩૧-૩-ર૦૧૩ના રોજ સેવામાં હતા અને જેમને વર્ષ-ર૦૧ર-૧૩ દરમિયાન ન્યુનતમ છ મહિના સુધી લગાતાર સેવા આપી હશે તેમને આ બોનસનો લાભ મળશે. પરિપત્રમાં જણાવાયુ છે કે, બોનસનું ચુકવણું કેન્દ્રીય લશ્કરી દળો અને શષા દળોના કર્મચારીઓને પણ લાગુ પડશે.
કેન્દ્ર સરકારના ડેપ્યુટી સેક્રેટરી અમરનાથ સિંઘ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં